home share

કીર્તન મુક્તાવલી

(૧) ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાંહી

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

મુંબઈમાં જ્ઞાનસત્ર

રવિવાર, તા. ૨૭-૭-’૫૨. સવારે મુંબઈ પધાર્યા. ભૂલેશ્વરમાં શેઠ ભગવાન કલ્યાણની વાડીમાં સંતોનો ઉતારો હતો... સ્વામીશ્રી સૌને કથામૃતમાં રસ-તરબોળ કરતા. તેમની વાતોનો સાર આ હતો:

“મોટાપુરુષ કે હરિભક્તોનો અભાવ એટલે દેશકાળ લાગ્યો સમજવો. દેહનો અનાદર, દૃઢ આત્મનિષ્ઠા, પંચવિષયમાં વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ – આ ચાર વાનાં સિદ્ધ થાય તો અભાવ ન આવે. ભગવાનના ભક્તને વિશે સુહૃદપણું એ જ સર્વ સાધનમાં શ્રેષ્ઠ સાધન છે. ભગવાન અને મોટાપુરુષને વિશે નિર્દોષબુદ્ધિ રાખવી.

“પોતાને બ્રહ્મરૂપ માની ભગવાન રાખવા. ભર્યા રહેવું પણ ઠાલા ન રહેવું. મારી સાથે ભગવાન છે, ચાલે છે, ખાય છે, બેઠા છે, એવી અખંડ સ્મૃતિ રહે તો અંતરમાં શાંતિ રહે.

“ભગવાનના ભક્તની તત્ત્વે સહિત ઓળખાણ કરવી, મરીને જેને પામવા છે એ જ બેઠા છે. ભગવાનનો આશરો અચળ રાખવો, તો સોડ્યમાં રોટલા આવશે. માટે ટેક ન મૂકવી. તે ઉપર કીર્તન છે:

‘ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહીં,

ત્રિવિધ તાપે રે, કેદી’ અંતર ડોલે નાહીં...’

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧]

(1) Ṭek na mele re te marad kharā jagmāhī

Sadguru Brahmanand Swami

Sunday, July 27, 1952. In the morning Yogiji Maharaj arrived in Mumbai. Swamishri had immersed everyone in his kathā-vārtā. The essence of his talks was:

“Bearing an aversion toward Mota-Purush or devotees means one has been affected by adverse circumstances of time, place, etc. Disregard for the body, ātma-realization, detachment from the panch-vishays, and bhakti coupled with knowledge of God’s greatness: if these four are perfected, then one would not develop an aversion. The greatest spiritual means is suhradbhāv with devotees of God. One should maintain nirdosh-buddhi in God and the Mota-Purush.

“One should believe one’s self to be brahmarup and keep God in one’s heart. One should remain full, not empty. God is with me, he walks with me, eats with me, sits with me... keep constant smruti in this way so that one can experience peace within.

“One should know God’s Bhakta thoroughly. The one should one needs to attain after death is sitting right here. Keep refuge in God firm, then one will not go hungry. Never fall back in one’s resolve. There is a kirtan regarding that:

Ṭek na mele re, te marad kharā jagmāhī;

Trividh tāpe re, kedī antar ḍole nāhī... 1

[Brahmaswarup Yogiji Maharaj: Part 1]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase